Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદ મહાનગરપાલિકાની કાર્યવાહી: શહેરમાં રખડતા ઢોરોને પકડી ડબ્બામાં પુરાયા

આણંદ શહેરમાં રખડતા ઢોરોના મુદ્દાને લઈને મહાનગરપાલિકા દ્વારા ખાસ અભિયાન

આણંદ શહેરમાં રખડતા ઢોરોના મુદ્દાને લઈને મહાનગરપાલિકા દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરને પકડી નક્કર કાર્યવાહી કરવામાં આવી છે.

શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન લાંબા સમયથી વધતો ગયો છે. માર્ગો પર આ ઢોરના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થાય છે અને ઘણા અકસ્માતોની શક્યતા રહે છે. આ સમસ્યાને ધ્યાને લઈને, મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ઢોરને પકડીને ઢોર ડૂબામાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

આ અભિયાન હેઠળ શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં રખડતા ઢોરોને પકડી, માલિકોની ઓળખ માટે સૂચના આપી અને જે ઢોરના માલિકો સામે આવ્યા નહીં, તેમની સામે દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Advertisement

મહાનગરપાલિકા દ્વારા અપીલ:
મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઢોરોને ખુલ્લા છોડતા નહીં, નહીં તો તેમના પર દંડની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં શિસ્ત અને સલામતી જાળવવા માટે આ અભિયાન આગામી દિવસોમાં વધુ તીવ્ર બનાવવામાં આવશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement