Advertisement

ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનને લઈ PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો

ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનને લઈ PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો


આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય વિંદભાઈ પરમારનું ગઇકાલે એટલે કે, 6 માર્ચ 2026ના રોજ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો.

Advertisement