Advertisement

સંસદ પરિસરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને અર્પાઈ શ્રદ્ધાંજલિ

સંસદ પરિસરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને અર્પાઈ શ્રદ્ધાંજલિ


ભારતના બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં આજે સંસદ પરિસરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે તેમના પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને નમન કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ ડૉ. આંબેડકરના દેશ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરીને સામાજિક ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ગૌરવ અને શ્રદ્ધાભાવના વાતાવરણમાં યોજાયો હતો.

Advertisement